અમદાવાદ પોલીસ કમિશ્નર અને ઇન્ચાર્જ CP વચ્ચે વિવાદ !, વાંચો શું છે મામલો
ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે અજય ચૌધરીએ કરેલા બદલીના હુકમો પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રદ્દ કરી દીધા છે.
ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે અજય ચૌધરીએ કરેલા બદલીના હુકમો પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રદ્દ કરી દીધા છે.