અમદાવાદ : રથયાત્રા પહેલા પોલીસનું તાબડતોડ મંદિરથી 19 કિલોમીટરનું રિહર્સલ..
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રાને લઇ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રાને લઇ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી છે.
1 જુલાઈ 2022ના રોજ નીકળનારી રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન
રથયાત્રા પૂર્વે સમગ્ર રૂટ પર અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ સહિત રાજયના અન્ય શહેરોમાં કોરોનાની ગાઇડલાઇનના ચુસ્ત પાલન અને કરફયુ સાથે રથયાત્રા કાઢવા માટે રાજય સરકારે મંજુરી…
અમદાવાદમાં અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રા પહેલાં જળયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે જળયાત્રા કાઢવા માટે પોલીસ તંત્રએ…