અંકલેશ્વર : વાલીયા ચોકડીથી ગુમ થયેલા 4 બાળકો સુરતના કડોદરાથી મળ્યા, પરીવારે માન્યો પોલીસનો આભાર
વાલીયા ચોકડી નજીકથી 4 બાળકો ગુમ થવાનો મામલો સુરતની કડોદરા ચોકડી નજીકથી 4 બાળકો મળી આવ્યા
વાલીયા ચોકડી નજીકથી 4 બાળકો ગુમ થવાનો મામલો સુરતની કડોદરા ચોકડી નજીકથી 4 બાળકો મળી આવ્યા
તસ્કરોએ દરવાજો કે, નકુચા તોડ્યા વિના જ મકાનમાં પ્રવેશ કરી અંદાજીત રૂપિયા ૩.૩૦ લાખ રોકડ રકમની ચોરી કરી…
વીજ થાંભલા ઉપર રાષ્ટ્રીય પક્ષી મોરના મારણ કરવાના દીપડાના પ્રયાસો અને બીજી તરફ બચવાના મોરના પ્રયત્નોમાં બન્ને મોતને…
ગડખોલ ટી-બ્રિજ પર લાઈટ સહિતની અન્ય સુવિધાઓના અભાવે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના કાર્યકરોએ તંત્રમાં ઉગ્ર રજૂઆત કરી હતી.
પોલીસે દરોડા પાડી સ્થળ પરથી 10 લીટર દેશી દારૂ અને 200 લીટર વોશનો જથ્થો કબ્જે કર્યો...
નેશનલ હાઇવે ઉપર આવેલ નવજીવન હોટલ પાછળના આર.કે.ટ્રેડર્સ પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો સાથે એક ઈસમને ઝડપી પાડી…
અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલા ગુંજ ગ્રાઉન્ડ ખાતે રવિવારે છઠ્ઠો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી યોજાયો હતો.
અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં આગ લાગવાના બનાવો વારંવાર બને છે ત્યારે ફરી એકવાર આજરોજ આગનું તાંડવ જોવા મળ્યું હતું.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા કરાયેલ ધરપકડના વિરોધમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુથ…
અંકલેશ્વર સહીત દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે કેરીનો પાક એક મહિનો મોડો આવે એવી શક્યતા જોવાઈ રહી છે ત્યારે…