ભરૂચ: અંકલેશ્વર શહેર વિસ્તારમાં પાણીનો બગાડ કર્યો છે તો નળ અને ડ્રેનેજ કનેકશન કપાઈ જશે
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-3માં આવેલ મહાકાળી મંદિર ખાતે પેવર બ્લોક અને પાણીની લાઈનનું ખાતમુહૂર્ત કરાયું.
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-3માં આવેલ મહાકાળી મંદિર ખાતે પેવર બ્લોક અને પાણીની લાઈનનું ખાતમુહૂર્ત કરાયું.
અંકલેશ્વર-ઉમરવાડા રોડ ઉપર આવેલ નર્મદા ક્લીન ટેક કંપની ખાતે કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને સ્નેહમિલન સમારોહ…
ભરૂચ શહેરમાં વસતા ખ્રિસ્તીબંધુઓએ નવા વર્ષના વધામણા લઇ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.
અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતા 6 કામદારોને ગેસની અસર થઈ હતી
અંકલેશ્વરના પાનોલી ઓવર બ્રિજની કામગીરીના કારણે 6 મહિના માટે પાનોલી રેલવે સ્ટેશન ફાટક બંધ કરાઈ છે.
એચઆઇવી / એઇડસ અંગે જાગૃતિ લાવવા ડેવલોપમેન્ટ સપોર્ટ ટીમ કાર્યરત છે. સંસ્થા તરફથી આ બિમારીને લઇ જાગૃતિ અભિયાન…
અંકલેશ્વર શહેરમાં આવેલ આદર્શ સોસાયટી ખાતે ક્રિસમસ પર્વની ઉજવણીના ભાગરૂપે બચ્ચા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગણેશ પ્લાઝા ખાતે જે.સી.આઈ.ટ્રેડ એન્ડ ફન ફેર ચાલી રહયો છે જેમાં શુક્રવારના રોજ ગરીબ બાળકોને…
જમીન સંપાદન થયા બાદ અનેકવિધ વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતમાં ભારે ઉદાસીનતા જોવા મળી હતી
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગણેશ પ્લાઝા ખાતે 19માં જે.સી.આઈ.ટ્રેડ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું