અંકલેશ્વર:વ્યાજખોરે ધમકી આપી વસુલી કરતા પોલીસે કરી ધરપકડ, વાંચો શું છે સમગ્ર મામલો
ભરૂચીનાકા પાસે ઓલપાડના મોરથાણ ગામના પિતા-પુત્રને અટકાવી વ્યાજખોરે ધમકી આપી વસુલી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.
ભરૂચીનાકા પાસે ઓલપાડના મોરથાણ ગામના પિતા-પુત્રને અટકાવી વ્યાજખોરે ધમકી આપી વસુલી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.
2 અલગ અલગ છેતરપિંડીના ગુન્હામાં 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજ્યના બેરોજગાર યુવાનો સરકારી નોકરી મેળવવા રાત દિવસ એક કરે છે તો બીજી તરફ ભ્રષ્ટાચારીઓ સરકારી નોકરી અપાવવા…