સાબરકાંઠા: રાવણનું પાત્ર ભજવનારા દિવંગત અરવિંદ ત્રિવેદીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા,પોલીસે તપાસ શરૂ કરી
બંગલામાં તસ્કરો ત્રાટક્યા અને લંકેશના ઘરમાંથી ભગવાન રામના મુગટ, પાદુકા સહિત 4.50 લાખની મતાની ચોરી કરીને ફરાર થઈ…
બંગલામાં તસ્કરો ત્રાટક્યા અને લંકેશના ઘરમાંથી ભગવાન રામના મુગટ, પાદુકા સહિત 4.50 લાખની મતાની ચોરી કરીને ફરાર થઈ…
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ટીવી સિરિયલ રામાયણમાં રાવણ લંકેશનું પાત્ર ભજવનાર સ્વ. અરવિંદ ત્રિવેદી અને ટીવી સિરિયલ તારક…
ગુજરાતી ફિલ્મના દિગ્ગજ નેતા અને મહાનાયક એવા અરવિંદ ત્રિવેદીનું ગતરાત્રીએ દુખદ અવસાન થતા તેમના વતન એવા ઈડર પંથકમાં…
રામાનંદ સાગરની રામાયણ ટીવી સિરિયલમાં રાવણનું પાત્ર ભજવનાર દિગ્ગજ કલાકાર અરવિંદ ત્રિવેદીનું દુઃખદ નિધન થયું છે.