અતીક-અશરફની હત્યાની તપાસ માટે SITની રચના
પ્રયાગરાજમાં અતીક અહેમદ અને અશરફને રવિવારે રાત્રે 8.30 વાગ્યે કસારી-મસારી ખાતેના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. બંનેના જનાજામાં માત્ર…
પ્રયાગરાજમાં અતીક અહેમદ અને અશરફને રવિવારે રાત્રે 8.30 વાગ્યે કસારી-મસારી ખાતેના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. બંનેના જનાજામાં માત્ર…
ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગઈકાલે રાત્રે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી.
ઉમેશ પાલ હત્યાકેસમાં વોન્ટેડ ગેંગસ્ટર અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામ મોહમ્મદનું યુપી પોલીસે એન્કાઉન્ટર કરી નાંખ્યું છે.
અતીક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાંથી વોટ્સએપ મારફત પોતાના સાગરીતોના સંપર્કમાં રહેતો હતો.