ભાવનગર: આર્યુવેદીક સીરપને મુદ્દે DYSP એ મેડિકલ સ્ટોર ધારકો સાથે બેઠક કરી,વિવિધ સૂચનો કરવામાં આવ્યા
આયુર્વેદિક કાલ મેઘાસવ નામક કેફી પીણાનું સેવન કરી પાંચ લોકોના મૃત્યુના પડઘા ભાવનગરમા પડ્યા છે.
આયુર્વેદિક કાલ મેઘાસવ નામક કેફી પીણાનું સેવન કરી પાંચ લોકોના મૃત્યુના પડઘા ભાવનગરમા પડ્યા છે.
આયુર્વેદિક સીરપના નામે નશાયુક્ત સીરપનો જથ્થો મુકી રાખ્યો હોવાની બાબરા પોલીસને બાતમી મળી હતી
વડોદરા જિલ્લાના સાંકરદા ગામે આયુર્વેદિક સિરપના નામે દારૂ બનાવતી કંપનીનો પોલીસે પર્દાફાશ કર્યો છે