ભરૂચ: ઝાડેશ્વર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે સત્સંગ દીક્ષા મહોત્સવ યોજાયો
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચાર
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચાર
ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમ તેમજ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને ધમકી ભર્યા બે કોલ મળ્યા હતા જેના કારણે પોલીસ દોડતી…
ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી સહિત મોટી સંખ્યામાં રાજપારડી ક્ષેત્રના સત્સંગી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ | ગુજરાત |…
લોકશાહીના આ મહાપર્વમાં મતદાન કરવું જરૂરી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવની ધાર્મિક અને ભવ્યતા રીતે ઉજવણી કરવામાં આવી હતી.
ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બી.એ.પી.એસ સ્વામી નારાયણ મંદિર ખાતે રમતોત્સવનું આયોજન કરાયું હતું
ભગવાન સ્વામિનારાયણના પાંચમા અનુગામી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું આ શતાબ્દી પર્વ ચાલી રહ્યું છે.
BAPS સંસ્થા દ્વારા મહિલા દિનની ઉજવણી મોટી સંખ્યામાં અનુયાયીઓએ લાભ લીધો
જંબુસર BAPS મંદિર ખાતે પ.પૂ. જ્ઞાનવીર સ્વામીના માર્ગદર્શન અનુસાર અનેક પ્રકારના ધાર્મિક ઉત્સવો સત્સંગ સભા યોજવામાં આવે છે