અંકલેશ્વર : JCI દ્વારા મફત સર્વરોગ નિદાન-સારવાર શિબિર યોજાય, મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા
જેસીઆઈ અંકલેશ્વરના સહયોગથી ઇન્દ્રશીલ કાકા-બા અને કલાબુદ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકા-બા હોસ્પિટલ દ્વારા મફત સર્વરોગ નિદાન અને…
જેસીઆઈ અંકલેશ્વરના સહયોગથી ઇન્દ્રશીલ કાકા-બા અને કલાબુદ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકા-બા હોસ્પિટલ દ્વારા મફત સર્વરોગ નિદાન અને…
સર માનસિંહજી હોસ્પિટલ, પાલીતાણા અને એચ.સી.જી. હોસ્પિટલ, ભાવનગર દ્વારા શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અને વર્ધમાન પરિવારના સહયોગથી પાલીતાણા…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે શિમલામાં આયોજિત એક કાર્યક્રમમાં દેશભરની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને કાર્યક્રમોના લાભાર્થીઓ સાથે વાતચીત…
જનતાના સર્વાંગી ઉત્કર્ષ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ સરકારે અમલી બનાવી છે. ગ્રામ વિકાસ એજન્સી, ખેડા-નડિયાદ…
આજરોજ પી.એમ.નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઉત્કર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પી.એમ.મોદીએ લાભાર્થીઓ સાથે વાતચીત કરી…
ગુજરાતભરમાં ગઈકાલથી દરેક તાલુકા સ્તરે બ્લોક હેલ્થ મેળાઓની શરૂઆત કરવામાં આવી છે.
સંતરામ મંદિર પરિસર નડિયાદ ખાતે નિઃશુલ્ક આયુષ મેગા નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગરીબ અને વંચિત લોકોને આર્થિક સશક્તિકરણ માટે 2009-10 થી રાજ્યમાં…
દરિદ્ર નારાયણોના કલ્યાણ માટે સાક્ષર નગરી અને શ્રી સંતરામ મહારાજની પાવન ધરતી ઉપર યોજાયેલા ગરીબ કલ્યાણ મેળા થકી…
જોલવા ગામમાં GFL કંપની દ્વારા CSR હેઠળ લાભાર્થીઓને BPL આવાસ યોજના અંતર્ગત આવાસો અર્પણ કરવામાં આવ્યા હતા.