ભરૂચ:સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં 45 દિવસ બાદ ચિતા સળગી,વૃદ્ધના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર
ભરૂચના સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં 45 દિવસ બાદ ચિતા સળગતી જોવા મળી હતી.
ભરૂચના સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં 45 દિવસ બાદ ચિતા સળગતી જોવા મળી હતી.
છેલ્લે જુન મહિનામાં બે મૃતદેહ આવ્યાં હતાં, જિલ્લામાં કોરોનાથી મૃત્યુની બની ઘટના.
ભરૂચ જિલ્લામાં તાઉ-તે નામના વાવાઝોડાનું સંકટ ગયું છે પરંતુ કોરોનાનું સંકટ યથાવત રહ્યું છે જો કે રાહતના સમાચાર…
સમગ્ર દેશ સહિત રાજ્ય અને ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતકથી અતિ ઘાતક પીરવાર થઈ રહી છે અને…
ભરૂચનું કોવીડ સ્મશાનગૃહમાં સ્વજનોના અંતિમ સંસ્કાર માટે આવેલાં ડાઘુઓ પણ રડી પડયાં જયારે પતિ અને પત્નીને આજુબાજુની ચિતામાં…
ભરૂચ જીલ્લામાં કોરોનાનું વધતું સંક્રમણ એ હદે ચિંતાજનક સ્તરે પહોચ્યું છે કે સમગ્ર રાજયમા કોરોના સંક્રમણમાં ભરૂચ જિલ્લો…