ભરૂચ: ૬૦ પરીક્ષા કેન્દ્રોના ૬૦૦ વર્ગખંડોમાં તલાટીની પરીક્ષાનું આયોજન,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
તલાટી કમ મંત્રીની સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આજે સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતુ.
તલાટી કમ મંત્રીની સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આજે સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતુ.
ભરૃચ અને નર્મદા જિલ્લામાંથી 21 હજારથી વધુ ઉમેદવારો વલસાડ, નવસારી જિલ્લા વિગેરે સ્થળે પરીક્ષા આપવા જનાર છે