અંકલેશ્વર: રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધી 3 કી.મી.લાંબો ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો અટવાયા
વાલિયા ચોકડી બાદ રાજપીપળા ચોકડીથી સારંગપુર ગામ સુધીના માર્ગ ઉપર પણ ટ્રાફિકે માજા મુકતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી…
વાલિયા ચોકડી બાદ રાજપીપળા ચોકડીથી સારંગપુર ગામ સુધીના માર્ગ ઉપર પણ ટ્રાફિકે માજા મુકતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી…
આમલાખાડીનો બ્રીજ જર્જરીત અને સાંકડો હોવાના કારણે ૨થી ૩ કિલો મીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.ભારે…
ટ્રાફિકજામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા. સુરત તરફ જતી લેનમાં અંકલેશ્વરની વાલીયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિક…
નાનાસાંજા ગામથી મુલદ સુધી રોડના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. જેના કારણે વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે... ભરૂચ…
અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર ટ્રાફિકજામનું નિર્માણ થયું હતું. સુરત તરફ જતી લેનમાં 3 કી.મી.સુધી…
નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઈ રહી છે ત્યારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ…
નર્મદા મૈયા બ્રિજ બન્યો પણ ટ્રાફિક સમસ્યા યથાવત, નર્મદા ચોકડીથી એબીસી સર્કલ ટ્રાફિકનું નવું હોટસ્પોટ.