ભાવનગર : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સિહોર ખાતે ભાજપના ઉમેદવાર નિમુ બાંભણીયાનો ચૂંટણી પ્રચાર કર્યો
નિમુબેન બાંભણીયાના ચૂંટણી પ્રચાર માટે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સિહોર ખાતે ઉપસ્થિત રહી જનસભાને સંબોધી
નિમુબેન બાંભણીયાના ચૂંટણી પ્રચાર માટે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સિહોર ખાતે ઉપસ્થિત રહી જનસભાને સંબોધી
ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને અન્ય મળી કુલ 13 ઉમેદવાર હાલ ચૂંટણી મેદાનમાં રહેશે.