Connect Gujarat

You Searched For "Bhavnagara Gujarat"

ભાવનગર : નવલા નોરતાના પ્રથમ દિવસે કરો શક્તિપીઠ ઊંચા કોટડા સ્થિત માઁ ચામુંડાના દર્શન...

7 Oct 2021 7:28 AM GMT
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના શક્તિપીઠ ઊંચા કોટડા સ્થિત ચામુંડા માઁનું ભવ્ય મંદિર આવેલું છે. માનવામાં આવે છે કે, અહી માઁ ચામુંડાએ કાળીયા ભીલને...

ભાવનગર જિલ્લામા આજે ૨૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, ૧૯ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

25 Dec 2020 3:32 PM GMT
ભાવનગર જિલ્લામા આજરોજ ૨૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૭૫૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૩ પુરૂષ...

ભાવનગર ખાતે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ બનશે, મુખ્યમંત્રીએ આપી મંજૂરી

15 Sep 2020 6:21 AM GMT
ભાવનગર ખાતે બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ બનવાની જાહેર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગર ખાતે CNG ટર્મિનલ...

ભાવનગર : સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ, ૪ વર્ષમાં ૬૦૦ કરોડની રકમ ફાળવાઈ

13 Sep 2020 9:21 AM GMT
રાજ્યમંત્રી વિભાવરીબેન દવે દ્વારા ભાવનગરના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો હાથ ધરી વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ત્રીજા દિવસે રાજ્યમંત્રી...

ભાવનગર : બિન અધિકૃત દબાણો દૂર કરી તંત્ર દ્વારા 7.48 કરોડથી વધુની જમીન ખુલ્લી કરાઈ

11 Sep 2020 10:06 AM GMT
ભાવનગર શહેરના કુલ 8 જેટલા ઇસમો દ્વારા કરવામાં આવેલ બિનઅધિકૃત દબાણોને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.ભાવનગર...

ભાવનગર : સિંચાઈની કેનાલમાં પડ્યા ગાબડા, પાણીની સાથે લાખો રૂપિયાના ખર્ચનોપણ થયો વેડફાટ

11 Sep 2020 7:22 AM GMT
ભાવનગર જિલ્લામાં આવેલ શેત્રુંજી ડેમમાં પાણીની આવક સારી થતા કેનાલમાં પાણી છોડવાનો હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ સિંચાઈની...

ભાવનગર : સર્વિસ પ્રોવાઇડર એસો. દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું, જાણો શું છે કારણ..!

10 Sep 2020 9:50 AM GMT
કોરોનાના કાળરૂપી ચક્રમાં મેળાવડા અને પ્રસંગો બંધ રહેતા લોકોના રોજગાર ધંધા બંધ થયા છે, ત્યારે ભાવનગર સર્વિસ પ્રોવાઇડર એસોશિયેશન દ્વારા જિલ્લા કલેક્ટર...

ભાવનગર : કૃષ્ણનગર મુખ્ય દેરાસર ખાતે બીમાર, અશક્ત તેમજ વડીલ દર્શનાર્થીઓ માટે ઈ-રીક્ષાનું લોકાર્પણ કરાયું

9 Aug 2020 7:01 AM GMT
ભાવનગર શહેરના કૃષ્ણનગર મુખ્ય દેરાસર ખાતે રાજ્યમંત્રી વિભાવરી દવેના હસ્તે ઈલેક્ટ્રીકથી ચાલતી ઈ-રીક્ષાનુ લોકાર્પણ કરવામાં આવ્યું...

ભાવનગર : કચરાના નિકાલ માટે મનપાને નથી મળતી એજન્સી, કચરાના બની રહયાં છે કૃત્રિમ ડુંગર

5 July 2020 10:57 AM GMT
ભાવનગર મહાનગરપાલિકા સત્તાધીશોને કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે એજન્સી મળતી નહી હોવાથી કચરાના કૃત્રિમ ડુંગરો બનવા લાગ્યાં છે જેના કારણે આસપાસ...