વલસાડ : નાણાં મંત્રીની ઉપસ્થિતિમાં પારડી ખાતે રક્તદાન શિબિર આયોજકોનો સન્માન સમારંભ યોજાયો.
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ વિશેષ ઉપસ્થિત રહી સંસ્થાની સેવા ભાવનાને બિરદાવી હતી.
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ વિશેષ ઉપસ્થિત રહી સંસ્થાની સેવા ભાવનાને બિરદાવી હતી.
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતાં અગ્રવાલ સમાજ તરફથી વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે જેનાભાગરૂપે રવિવારના…
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ ક્રેડિટ સોસાયટી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર…
ગુજરાત પોલીસે થેલેસેમિયાથી પીડિત બાળકોને દત્તક લીધાં છે અને આ બાળકોને લોહીની સતત જરૂર પડતી હોય છે.
ભરૂચના જંબુસર તાલુકામાં આવેલા છિદ્રા ગામ ખાતે ખોડલધામ યુવા સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસર ખાતે રવિવારના રોજ રકતદાન શિબિર યોજવામાં આવી હતી.
અંકલેશ્વર વાલિયા ચોકડી સ્થિત કુમારપાળ ગાંધી બ્લડ બેંક ખાતે આજરોજ અંકલેશ્વર યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં…