નર્મદા : નામલગઢ થી માંડણ સુધીની એસટી બસોના ધાંધિયા, વિદ્યાર્થીઓનું શિક્ષણ બગાડતાં બસ સ્ટેન્ડ ખાતે બેસી વિરોધ નોંધાવ્યો
નર્મદાના નામલગઢ થી માંડણ સુધીના ગામોમાં એસટી બસ નિયમિત નહિ આવતી હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે
નર્મદાના નામલગઢ થી માંડણ સુધીના ગામોમાં એસટી બસ નિયમિત નહિ આવતી હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે