સુરત : ઉમરપાડા નજીક કાર અકસ્માતમાં અંકલેશ્વરના 2 યુવાનનું ઘટના સ્થળે મોત, 2 લોકોને ઇજા…
સુરતના ઉમરપાડા નજીક કાર અકસ્માતમાં અંકલેશ્વરના 2 યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
સુરતના ઉમરપાડા નજીક કાર અકસ્માતમાં અંકલેશ્વરના 2 યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
નરોડામાં નાના ચિલોડા રીંગરોડ પર મોડી રાત્રે કારમાં મિત્રનું ગળું દોરીથી દબાવીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરતા આરોપીને…
બે મોટર સાઇકલ, કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, બાઇક સવાર બે વ્યક્તિઓના મોત નીપજયા
હવે સમય આવી ગયો છે જ્યારે આપણે પ્રકૃતિ વિશે વિચારવાનું શરૂ કરવું જોઈએ. ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના…
દારૂની હેરાફેરી માટે ફરી એકવાર વલસાડ જીલ્લામાં યુવાનોએ એક અલગ જ કીમિયો અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે.
કેન્દ્ર સરકારે નવી સ્ક્રેપ પોલિસી જાહેર કર્યા બાદ હવે 1 એપ્રિલથી દેશભરમાં વાહનોના રી-પાસિંગ ફીમાં વધારો થશે.
આમોદ તાલુકાના કુરચણ તેમજ સીમરથા ગામની વચ્ચે વિદેશી દારૂ ભરેલી કાર પલટી ખાઈ ગઈ હતી.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગત રાત્રિના સમયે 5 ફૂટ લાંબો એક મગર વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવી ગયો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આજે વહેલી સવારે એક સાથે 6 વાહનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.
ગાંધીનગર ખાતે રાજ્યની કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આજે મહત્વની જાહેરાત કરી છે.