ભરૂચ: છોટુ વસાવાના ભાણેજ રાજુ વસાવા અને ટેકેદારો આપમાં જોડાયા, રાજકારણમાં ગરમાવો
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલના હસ્તે વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુ વસાવા સહિતના લોકો…
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલના હસ્તે વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુ વસાવા સહિતના લોકો…
જનસભામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા,અને ભાજપ સરકાર પર તેઓએ શાબ્દિક પ્રહાર…
ભાજપમાં જોડાવાની ચાલતી ચર્ચાઓ મામલે પણ ચૈતર વસાવાએ ખુલાસો આપ્યો હતો. જેમાં AIના માધ્યમથી વિડીયો બનાવી ખોટી રીતે અફવાઓ ફેલાવવામાં આવતી હોવાનું જણાવ્યુ…
છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રા અંતર્ગત જનસાભનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય…
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી GFL (ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ) કંપનીમાં ગત તા. 10 સપ્ટેમ્બર-2025ના રોજ ગેસ લીકેજની…
ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનના મામલે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના આગેવાનો કોર્ટને ગુમરાહ કરી રહ્યા હોવાના આક્ષેપ…
આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની પાંચમી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. ત્યારે…
અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાને આદિવાસી સમાજનો દીકરો ગણાવતા કહ્યું કે, તમારા દીકરા ચૈતર વસાવાએ તમારા હક અને અધિકારો અપાવવાનું…
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને 'લાફા કાંડ' સંબંધિત કેસમાં જામીન મેળવવામાં વધુ વિલંબનો સામનો કરવો પડ્યો…
'લાફા કાંડ' કેસમાં રાજપીપળા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી માટે સુનાવણી હતી,પરંતુ પોલીસ દ્વારા એફિડેવિટ રજુ કરવામાં વિલંબ…