છત્તીસગઢમાં વરસાદમાં પણ નક્સલ વિરોધી કાર્યવાહી પૂરી તાકાતથી ચલાવવામાં આવશે,અમિત શાહનું અલ્ટીમેટમ
31-માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલીઓનો સંપૂર્ણ સફાયો કરવાનું છે, અને કેન્દ્ર અને રાજ્ય સરકારો આ દિશામાં ઝડપથી સાથે મળીને કામ…
31-માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલીઓનો સંપૂર્ણ સફાયો કરવાનું છે, અને કેન્દ્ર અને રાજ્ય સરકારો આ દિશામાં ઝડપથી સાથે મળીને કામ…
સૈનિકોએ નક્સલવાદીઓના ટોચના કમાન્ડરોને ઘેરી લીધા છે અને એન્કાઉન્ટર ચાલુ છે. અહીં 26 નક્સલીઓ માર્યા ગયા અને એક…
IED બ્લાસ્ટમાં નવ જવાનો શહીદ થયા છે.જ્યારે અન્ય આઠ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત છે.નક્સલવાદીઓએ કુટરૂ માર્ગમાં સુરક્ષાદળના વાહનને ટાર્ગેટ બનાવ્યું…
છત્તીસગઢના નક્સલ અસરગ્રસ્ત બીજાપુર જિલ્લામાં શનિવારે સલામતી દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી હતી. શનિવારે બપોરે શરૃ થયેલી…