મધ્યપ્રદેશના અનેક જિલ્લામાં પૂર, 2900 લોકોને બચાવાયા, મુખ્યમંત્રી મોહન યાદવે સંરક્ષણ મંત્રાલય પાસેથી હેલિકોપ્ટર માંગ્યા
CM મોહન યાદવે જણાવ્યું હતું કે અમારી સરકાર આ પરિસ્થિતિઓથી પીડાતા લોકોને સંપૂર્ણ મદદ કરશે. સરકાર પૂર પીડિતો…
CM મોહન યાદવે જણાવ્યું હતું કે અમારી સરકાર આ પરિસ્થિતિઓથી પીડાતા લોકોને સંપૂર્ણ મદદ કરશે. સરકાર પૂર પીડિતો…
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ હાલ દિલ્હીના પ્રવાસે છે. તે દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.