જંબુસર : વિશ્વ હીંદુ પરિષદના ઉપક્રમે રકતદાન શિબિર યોજાઇ, 100 બોટલ રકત થયું એકત્રિત
ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસર ખાતે રવિવારના રોજ રકતદાન શિબિર યોજવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસર ખાતે રવિવારના રોજ રકતદાન શિબિર યોજવામાં આવી હતી.
નેત્રંગ તાલુકો બન્યાને લાંબો સમય પસાર થવા છતાં આજદિન સુધી કોઈ પણ મોબાઇલ કંપનીનું નેટવર્ક સારી રીતે આવતું…
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી સાંઇ રાજ સોસાયટીની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કચરાનો નિકાલથી રહીશો ત્રાહિમામ
વેલ્સપન કંપનીના બે કામદારો સવારે બાઇક ઉપર સવાર થઈ વાગરાના ત્રાંકલથી કંપની સ્થળે વિરોધ પ્રદર્શનમાં જઈ રહ્યા હતા…
કાળમુખો કોરોના સામે રક્ષણ મેળવવા તથા તેને હરાવવા માટે વેકિસન એકમાત્ર રામબાણ ઈલાજ ગણાઇ રહ્યો છે.
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા 78મી વખત દેશને સંબોધન કર્યું…
મેષ (અ, લ, ઇ): છેલ્લા થોડા સમયથી તમારામાંના જે લોકો ઑવરટાઈમ કામ કરી રહ્યા છે- તેઓ આજે તાણ…
મેષ (અ, લ, ઇ): તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે. વર્તમાન મનોબળ જાળવી…
ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમંદપૂરા સર્કલ ફલાય ઓવરબ્રીજના કામો માટે રૂ. ૪૧ કરોડ મંજૂર કર્યા છે.