ભાવનગર: યુક્રેનમાં 37 લોકો ફસાયા, વહીવટી તંત્ર દ્વારા પરિવારજનોનો કરાયો સંપર્ક
ભારતીયો પર મુસીબત આવી ગઇ છે.યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા હજારો ભારતીય વિધાર્થીઓ પણ યુદ્ધ બાદ ત્યાં ફસાયા છે
ભારતીયો પર મુસીબત આવી ગઇ છે.યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા હજારો ભારતીય વિધાર્થીઓ પણ યુદ્ધ બાદ ત્યાં ફસાયા છે