કોરોના હવે મહામારી નહીં, WHOએ કરી સત્તાવાર જાહેરાત
કોરોનાને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી ત્યારે ચીનમાં 100 થી ઓછા કોરોના કેસ હતા
કોરોનાને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી ત્યારે ચીનમાં 100 થી ઓછા કોરોના કેસ હતા
સી.એમ.ભુપેન્દ્ર પટેલને કોરોનના હળવા લક્ષણો જણાયા હતા જે બાદ તેઓ દ્વારા ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1214663 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે.
સોનિયા ગાંધીને સામાન્ય તાવ આવ્યો હતો. જે બાદ તેઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો…
ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમણથી કૂલ 5,16,281 લોકોનાં મોત થઇ ગયા છે.
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 128 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ…
દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જો કે, દરરોજ મૃત્યુઆંક ચિંતાજનક છે.
અમેરિકામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક 9 લાખને વટાવી ગયો છે.
ગુજરાતમાં આજે કોરોનાના 20,966 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 9,828 દર્દીઓ સાજા થયાં,અને…
WHO તરફથી એક રાહતના સમાચાર આવ્યા છે.WHOએ કોરોનાની બે નવી દવાઓની ભલામણ કરી છે.