Connect Gujarat

You Searched For "CoronavirusLockdown"

લોકડાઉન-5 પર મંથન શરૂ! આજે રાજ્યો સાથે વાત કરશે કેબિનેટ સચિવ

28 May 2020 6:12 AM GMT
કેબીનેટ સચિવ રાજીવ ગૌબા આજે તમામ રાજ્યોના મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવ સાથે બેઠક કરશે. પ્રથમ વખત અસરગ્રસ્ત મહાનગરોના મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરો પણ આ...

દેશમાં 24 કલાકમાં કોરોનાના 1993 નવા કેસ, દેશમાં અત્યાર સુધી 35043 કોરોના પોઝિટિવ, રિકવરી રેટ 25.37 ટકા થયો

1 May 2020 12:31 PM GMT
સ્વાસ્થ્યમંત્રાલયે જણાવ્યું કે દેશમાં ગત 24 કલાકમાં કોરોનાવાયરસના સંક્રમણના 1993 નવા કેસ સામેઆવ્યા છે. દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 35043 થઇ ગઇ છે....

કચ્છ : "જ્યાં ટુકડો, ત્યાં હરિ ઢુકડો" , લોકડાઉનમાં જરૂરિયાતમંદો માટે માધાપર લોહાણા સમાજની સુંદર ભોજન સેવા

23 April 2020 6:53 AM GMT
વૈશ્વિક મહામારી કોરોનાવાયરસના કારણે લોકડાઉનની સ્થિતિ લાગુ કરવામાં આવી છે, ત્યારે ગરીબ અને રંકપરિવારોની વ્હારે ભુજ તાલુકાના માધાપર લોહાણા સમાજ આગળ...

સાબરકાંઠા: બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી શરૂ, વિપત્તિગ્રસ્ત કોરોનાના કારણે તમામ મૂલ્યાંકન કેન્દ્રોને કરાયા સેનેટાઇઝ

17 April 2020 11:54 AM GMT
ગુજરાત માધ્યમિક અનેઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરિક્ષાલેવામાં આવી હતી. પરંતુ કોરોના વાયરસની વિપત્તિગ્રસ્ત...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 10 વાગ્યે કરશે રાષ્ટ્રને સંબોધન

13 April 2020 9:38 AM GMT
છેલ્લા ઘણા દિવસથી વડાપ્રધાન મોદી કોરોના અંગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે તેવી ચર્ચાઓએ ખૂબ જ જોર પકડ્યું હતું. એવામાં વડાપ્રધાન કાર્યાલય તરફથી આ અંગે...

બનાસકાંઠા : ટ્રેકટરમાંથી વેરાઇ બાજરી, ભાઇ- બહેનએ ઘરે લઇ જવા ભેગું કર્યું અનાજ

12 April 2020 10:12 AM GMT
લોકડાઉનના સમયમાં ગરીબ લોકોનો ઘરોમાં અનાજ ખુટી ગયું છે અને કેટલાય લોકો એવા છે કે જેમના સુધી હજી ભોજન કે અનાજ પહોંચ્યું નથી. ભુખ કોને કહેવાય તેના...

લોકડાઉન સમયસર લાગુ ન થયુ હોત તો હાલ ભારતમાં 8 લાખથી વધુ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ થયા હોત : સ્વાસ્થ્ય મંત્રાલય 

12 April 2020 7:34 AM GMT
ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 8454 થઈ ગયા છે. શુકવારના રોજ એક જ દિવસમાં કોરોનાના 1035 નવા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારના રોજ આ...

વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે 86 હજાર લોકોના મોત, 14 લાખથી વધુ લોકો સંક્રમિત

9 April 2020 4:01 AM GMT
કોરોના નામની મહામારીના કારણે પ્રતિ દિન સેંકડોની સંખ્યામાં લોકોના મૃત્યુ થાય છે. દુનિયાભરમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 86 હજાર લોકોના મોત થઈ ગયા...

સાબરકાંઠા : વડાલીમાં બીજા દિવસે પણ વિનામૂલ્યે રાશન મેળવવા લાગી લોકોની લાંબી કતાર

2 April 2020 8:58 AM GMT
કોરોના વાયરસને પગલે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતી છે. આ સમયે શ્રમજીવી પરિવારોને મુશ્કેલી સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા નિ:શુલ્ક રાશન...

જંબુસર : લોકડાઉન દરમ્યાન જનવિકાસ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને વિનામુલ્યે શાકભાજી વિતરણ કરવામાં આવ્યું

2 April 2020 5:30 AM GMT
રાજ્યભરમાં કોરોના જેવી મહામારીથી કરેલા લોકડાઉનમાંકોઈ ભુખ્યું ન રહે તે હેતુ સર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કામ કરતી સ્વૈચ્છિકસંસ્થા જનવિકાસ જંબુસર...

તાપી : લોકડાઉનમાં બિનજરૂરી બહાર નીકળતા લોકો માટે માર્ગ પર લખાયા સૂત્રો, વહીવટી તંત્રની અનોખી લોકચેતના

2 April 2020 4:28 AM GMT
કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર તાપી જિલ્લામાં લોકડાઉનની સુચનાઓનું ચુસ્તપણે અમલિકરણ થઈ શકે તે માટે, જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જે.હાલાણી દ્વારા એક...

ભરૂચ : વાગરા ખાતે 800થી વધુ અનાજની કીટનું કરાયું વિતરણ, જરૂરિયાતમંદોને કરાશે સહાય

1 April 2020 11:43 AM GMT
કોરોના વાયરસના પગલે રાજ્યભરમાં ઠેર ઠેર જુદી જુદીરીતે સહાય કરવામાં આવી રહી છે. આવી સહાય ભરૂચ જિલ્લાના વાગરા ગામમાં કાર્યરત શૈખૂલઇસ્લામ ટ્રસ્ટ તેમજ...