વૃંદાવનથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટ્રેક્ટર-ટ્રોલી ખાડામાં પલટી, 2ના મોત, 9 ઘાયલ
રવિવારે વહેલી સવારે એટાના કોતવાલી ગ્રામ્ય વિસ્તારના બાદશાહ ગામ પાસે શ્રદ્ધાળુઓનું એક ટ્રેક્ટર-ટ્રોલી બેકાબૂ બનીને પલટી ગયું હતું.
રવિવારે વહેલી સવારે એટાના કોતવાલી ગ્રામ્ય વિસ્તારના બાદશાહ ગામ પાસે શ્રદ્ધાળુઓનું એક ટ્રેક્ટર-ટ્રોલી બેકાબૂ બનીને પલટી ગયું હતું.
પંચાંગ અનુસાર, ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપદના કૃષ્ણ પક્ષની આઠમનાં રોહિણી નક્ષત્રમાં 12 વાગ્યે થયો હતો.
ગુજરાતનું પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં અંબાજી માતામાં ભક્તોને અતૂટ શ્રદ્ધા અને આસ્થા છે. તમામ જ્ઞાતિના લોકો માં અબાજીના આશીર્વાદ…
આજરોજ શીતળા સાતમના પર્વ નિમિત્તે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું
આપણા શાસ્ત્રોમાં તીર્થયાત્રા અને યજ્ઞને પુણ્ય કર્મ કેહવામા આવ્યા છે. લોકો ભગવાનના નામનું સ્મરણ કરવા તીર્થ યાત્રાએ જાય…
શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં ભારે ભાવિકો ઉમટયા હતા વહેલી સવારથી ભાવિકો કતારમાં ઉભા ક્યારે ભગવાન ભોળાનાથના…
આ છે ભાવનગરથી 24 કિલોમિટરના અંતરે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. મહાભારતના યુદ્ધ પછી નિષ્કલંક થવા પાંડવોએ અહીં સ્નાન…
શ્રાવણ માસના પ્રથમ શનિવારે સાળંગપુર ઊમટ્યું ઘોડાપૂર, કષ્ટભંજન દાદાના સિંહાસનને વિવિધ ફળોનો શણગાર કરાયો
આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે દેશના પ્રથમ અને ગુજરાતનાં એકમાત્ર જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર…
ભક્તોની દશા સુધારનાર માઁ દશામાના વ્રતનો આવતીકાલથી શુભારંભ થનાર છે, ત્યારે ભરૂચના વિવિધ મૂર્તિ બજારમાં હજુ પણ ખરીદીનો…