ભરૂચ : ઝઘડિયામાંથી પસાર થતો SOU માર્ગ ધૂળિયો બન્યો, ઝીરો વિઝિબિલિટીના કારણે વાહનચાલકોમાં અકસ્માતનો ભય
ભરૂચ જિલ્લાના ઝઘડિયામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ બિસ્માર અને ધૂળીયો બનતા વાહન ચાલકો માટે મુશ્કેલરૂપ બની…
ભરૂચ જિલ્લાના ઝઘડિયામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ બિસ્માર અને ધૂળીયો બનતા વાહન ચાલકો માટે મુશ્કેલરૂપ બની…
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના કિચડમાંથી નવજાત શીશુનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ…
સુરત નવી સિવિલ હોસ્પિટલ ગંદકીથી ઉભરાઈ રહી છે,રોગચાળાના પગલે હોસ્પિટલમાં સાફસફાઇનો અભાવ જણાતા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી…
સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ હતો. આ ઉપરાંત ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદને કારણે ખાડીઓની સપાટી…
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગંદકીના કારણે સ્થાનિકો…
જિલ્લાના અંકલેશ્વર શહેરના બાપુનગર વિસ્તારમાં ઊભરાતી ખુલ્લી ગટરોના કારણે સ્થાનિકોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે.
રાધનપુર મસાલી રોડ પર વોર્ડ નંબર સાતમાં આવેલ વલ્લભનગરથી પંચમુખી હનુમાનજી મંદિર સુધી ખરાબ રસ્તો અને ગટરના ગંદા…
અરવલ્લીના બાયડના આંબલીયારામાં દેવીપુજક સમાજ રસ્તા અને ગંદકીથી પરેશાન થઈ ઉઠ્યા છે અને આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે વોટર કુલરની આજુબાજુ ગંદકીના ઢગ જોવા મળ્યા હતા
ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા નર્મદા નદીના ઘાટની સાફ સફાઈ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા…