અંકલેશ્વર : લોહાણા રઘુવંશી અગ્રણીઓ દ્વારા જોગર્સ પાર્ક ખાતે વિનામૂલ્યે લીમડાના તાજા રસનું વિતરણ કરાશે…
જોગર્સ પાર્ક ખાતે અંકલેશ્વર લોહાણા રઘુવંશી અગ્રણીઓ દ્વારા સ્વાસ્થ્યપ્રેમી જનતાને વિનામૂલ્યે લીમડાના તાજા રસનું વિતરણ કરવામાં આવનાર છે.
જોગર્સ પાર્ક ખાતે અંકલેશ્વર લોહાણા રઘુવંશી અગ્રણીઓ દ્વારા સ્વાસ્થ્યપ્રેમી જનતાને વિનામૂલ્યે લીમડાના તાજા રસનું વિતરણ કરવામાં આવનાર છે.
જંબુસર નગરના શૈલજા ફોઉન્ડેશન દ્વારા પશુઓને પીવાના પાણીની સગવડ માટે લોકોને નિ:શુલ્ક કુંડાનું વિતરણ કરી ઉત્તમ સેવાકાર્ય કરવામાં…
8 વર્ષીય બાળકે ગતરોજ ગરમીની ઋતુમાં ચપ્પલ વગર ફરતા બાળકોને 50 જોડી ચપ્પલ, 30 ટોપી અને ચોકલેટનું વિતરણ…
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પાંજરાપોળ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત 3 ગામની પાણી સમિતિની મહિલાઓને રૂ. 50…
મહા શિવરાત્રીના પાવન દિને શક્તિનાથ પાસે ઉજ્જૈનમાં બિરાજમાન મહાકાલના શિવલિંગ સાથે સિદ્ધ કરેલ રુદ્રાક્ષ માળાની પ્રસાદીનું શિવભક્તોને વિતરણ…
ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા સમાહર્તા ડો. તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પૂરથી અસરગ્રસ્ત વાણિજ્યિક એકમોને પૂર સહાય…
અયોધ્યા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં રામભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત મહાદેવ પતંગ મેળાના સંચાલક દિનેશ ખોંડે છેલ્લા 4 વર્ષથી પતંગ અને દોરીનો વેપાર કરે…
વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી ભરૂચના દિવ્યાંગ બાળકોની શાળા કલરવ ખાતે કરવામાં આવી હતી. જેમાં મનો દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક…