અંકલેશ્વર : જીતાલી ગામે તળાવમાં નાહવા પડેલા 2 કિશોર ડૂબ્યા, બન્નેના મૃતદેહને બહાર કઢાયા…
જીતાલી ગામ નજીક આવેલી સોસાયટી પાછળના તળાવમાં નાહવા પડેલા 2 કિશોર ડૂબી જતા બન્નેનું કરુણ મોત નીપજ્યું હતું.
જીતાલી ગામ નજીક આવેલી સોસાયટી પાછળના તળાવમાં નાહવા પડેલા 2 કિશોર ડૂબી જતા બન્નેનું કરુણ મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ નજીકથી પસાર થતી કેનાલમાં એક યુવાન ડૂબી જતાં લાપત્તા બન્યો હતો.
ભરૂચ જિલ્લાના નેત્રંગ નજીક કરજણ નદી પરના ધોધ પર ડૂબી જતાં જંબુસરના ઉબેર ગામના 2 યુવાનોના મોત નિપજ્યાં…
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સલાલ ખાતે આવેલ તળાવમા ન્હાવા પડેલ ચાર પુત્રના પિતા તળાવમાં ડૂબી જતાં મોત નીપજ્યું…
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સલાલ ખાતે આવેલ તળાવમા ન્હાવા પડેલ ચાર પુત્રના પિતા તળાવમા ડૂબ્યા ગયો હતો.
સુરત શહેરના સચિન GIDC વિસ્તારના તળાવમાં 2 બાળક ડૂબી ગયાં હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
આજના મોબાઈલ ના યુગમાં સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે
મુંબઈમાં ગણપતિ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના બની. વિસર્જન દરમિયાન વર્સોવા બીચ વિસ્તારમાં પાંચ બાળકો ડૂબી ગયા હતા.…
અસમની બ્રહ્મપુત્ર નદીમાં ભીષણ બોટ દુર્ઘટના બની છે. યાત્રીઓથી ભરેલી બે બોટ વચ્ચે ટક્કર થયા પછી ઘણા લોકો…
રાજકોટ જિલ્લાના કાંગશીયાળી ગામે આવેલા ચેકડેમમાં ત્રણ યુવતીઓના ડૂબી જવાના કારણે મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે