જૂનાગઢ:પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દશેરા નિમિતે જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું શસ્ત્ર પૂજન
નવરાત્રીના અંતિમ ચરણમાં શક્તિ પૂજા અને વિજયા દશમી દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનનું વિશેસ મહત્વ છે
નવરાત્રીના અંતિમ ચરણમાં શક્તિ પૂજા અને વિજયા દશમી દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનનું વિશેસ મહત્વ છે
માતાજીના જવારાને પરંપરાગત નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યા
હિન્દુ ધર્મમાં દશેરાના તહેવારનું ખૂબ જ મહત્વ રહેલું છે. હિન્દુ કેલેન્ડર અનુસાર દશમી તિથી 23 ઓક્ટોબર સોમવારના રોજ…
દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના મોટા ઉદ્યોગકારો દ્વારા તેમના પરિવારની હાજરીમાં વિધિવતથી કુંભ…
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ONGC કોલોની ખાતે વિવિધતામાં એકતાના રૂપે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે
દક્ષિણના સુપરસ્ટાર નાનીએ પાન ઈન્ડિયા ફિલ્મ ‘દસરા’ સાથે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમબેક કર્યું છે. 30 માર્ચે સિનેમાઘરોમાં…
વિજયાદશમીના પાવન અવસરની કરાય ભવ્ય ઉજવણી અંકલેશ્વર ONGC કોલોની ખાતે ભવ્ય રામલીલા યોજાય રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું…
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભલગામડા ગામે આજે દશેરાના પાવન અવસરે વિશાળ ત્રિશુલની સ્થાપના કરવામાં આવી હતી.
વસતા બંગાળી સમાજની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા દુર્ગા પૂજા મહોત્સવની દશેરાના દિવસે સિંદુર ખેલા થકી પૂર્ણાહુતિ કરવામાં આવી…
અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં છેલ્લાં 125 વર્ષથી વિજયાદશમીના દિવસે રામ અને રાવણના યુદ્ધનું આયોજન કરવામાં આવે છે.