ભરૂચ: જંબુસરમાં મધદરિયે માછીમારોની બોટ ખોટકાવાના મામલામાં લાપતા બનેલ માછીમારની SDRF દ્વારા શોધખોળ શરૂ કરાય
ભરૂચના જંબુસરમાં ગંગવા ગામેથી માછીમારી માટે ગયેલા 8 માછીમારો મધદરિયે મુશ્કેલીમાં મુકાયા હતા. માછીમારોની બોટમાં અચાનક ખામી સર્જાતા…
ભરૂચના જંબુસરમાં ગંગવા ગામેથી માછીમારી માટે ગયેલા 8 માછીમારો મધદરિયે મુશ્કેલીમાં મુકાયા હતા. માછીમારોની બોટમાં અચાનક ખામી સર્જાતા…
ગીર સોમનાથના વેરાવળની એક ફિશિંગ બોટે મહારાષ્ટ્રના સમુદ્રમાં જળસમાધી લીધી હતી,જોકે અન્ય બોટ દ્વારા ખલાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.…
જાફરાબાદની 2 અને રાજપરાની એક બોટ ડૂબી ગઇ હતી. જેમાં સવાર 28 માછીમારો પૈકી 17ને બચાવી લેવાયા છે.…
જાફરાબાદ અને રાજપરાની બંને બોટના 4-4 ખલાસી હાલમાં લાપતા બન્યા છે અને બંને બોટના 5-5 ખલાસીઓને અન્ય બોટ…
દીવના વણાકબારાથી 70 કિમી દૂર નિરાલી બોટ સાથે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 7 ખલાસીઓમાંથી 3 ને બચાવી લેવાયા…
ભારતીય કોસ્ટ ગાર્ડે 7 માછીમારોને એક ફિશિંગ બોટમાંથી બચાવ્યા, જે ગુજરાતના દરિયાકાંઠાથી આશરે 50 માઈલ દૂર અરબી સમુદ્રમાં…