ભરૂચ: નર્મદા નદીમાં સંભવિત પુરની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એક્સનમાં, કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક
ભરૂચ જિલ્લામાં નર્મદા નદી તેમજ અન્ય નદીઓમાં સંભવિત પૂરની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા પૂર્વ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર…
ભરૂચ જિલ્લામાં નર્મદા નદી તેમજ અન્ય નદીઓમાં સંભવિત પૂરની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા પૂર્વ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર…
ગુજરાતમાં રેસ્ક્યુ ટીમની પ્રસંશનીય કામગીરી NDRF, SDRF તથા સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કામગીરી પૂરગ્રસ્તોને 1 કરોડથી વધુની આર્થિક સહાય…
શ્રીલંકામાં ભારે વરસાદને કારણે લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. પૂરના કારણે 4 લોકોના મોત થયા છે. આ…
મણિપુરમાં સતત ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રેમલ ચક્રવાતના કારણે નોર્થ-ઇસ્ટનાં છ રાજ્યોમાં પૂરની…
પૂરની સ્થિતિ સમયે લોકોના જીવ બચાવનાર તેમજ દારૂના અઢળક ગુનાઓ ઝડપી પાડનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રસંશા પત્ર…
ઝઘડીયા તાલુકાના તરસાલી, જુનાપરા, ઓરપટાર, ટોઠીદ્રા સહિતના ગામોમાંથી તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
ઉપરવાસ ડાંગ સહિત સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદને કારણે 27 મી જુલાઈના રોજ નવસારી શહેરમાં જળબંબાકાળની સ્થિતિનું નિર્માણ…
ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરી વિસ્તારમાંથી 150 જેટલા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે