અમરેલી : ધાતરવડી માઈનોર કેનાલમાં ભંગાણ, તંત્ર દ્વારા સમારકામ નહીં કરાતા ખેડૂતોમાં રોષ…
જીલ્લાના રાજુલા તાલુકાના ધાતરવડી ગામે માઈનોર કેનાલની સિંચાઈ યોજનામાં આવેલ કુંડીમાં છેલ્લા ઘણા સમયથી ગાબડું પડ્યું છે.
જીલ્લાના રાજુલા તાલુકાના ધાતરવડી ગામે માઈનોર કેનાલની સિંચાઈ યોજનામાં આવેલ કુંડીમાં છેલ્લા ઘણા સમયથી ગાબડું પડ્યું છે.