અંકલેશ્વર: શહેરમાં ઠેર ઠેર કચરા પેટી મુકવામાં આવી, જાહેર માર્ગ પર કચરો ન ફેંકવા તંત્રનો અનુરોધ
અંકલેશ્વરમાં સ્વછતા હી સેવા અભિયાન અંતર્ગત મુખ્ય માર્ગ પર કચરો નાંખવા માટે ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે
અંકલેશ્વરમાં સ્વછતા હી સેવા અભિયાન અંતર્ગત મુખ્ય માર્ગ પર કચરો નાંખવા માટે ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે