શું સમાપ્ત થશે ખેડૂત આંદોલન.? ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડ હટાવવાનું કામ શરૂ
બેરિકેડ હટાવ્યા બાદ ગાઝિયાબાદથી દિલ્હી આવનારો રસ્તો ખુલી શકે છે
બેરિકેડ હટાવ્યા બાદ ગાઝિયાબાદથી દિલ્હી આવનારો રસ્તો ખુલી શકે છે
સુપ્રીમના આદેશને પગલે આંદોલનકારી ખેડૂતોએ હવે ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડ્સ હટાવવાનું શરુ કર્યું છે. ખુદ રાકેશ ટીકૈત રસ્તો…