અંકલેશ્વર: GIDC વિસ્તારમાં રસ્તે રખડતા પશુના માલિકો સામે થશે કાર્યવાહી, તંત્ર દ્વારા અભિયાન શરૂ કરાશે
ભરૂચ-અંકલેશ્વર નગર પાલિકા બાદ અંકલેશ્વર નોટિફાઇડ ઓથોરીટી અને ઉદ્યોગ મંડળ દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવા અભિયાન શરૂ કરશે
ભરૂચ-અંકલેશ્વર નગર પાલિકા બાદ અંકલેશ્વર નોટિફાઇડ ઓથોરીટી અને ઉદ્યોગ મંડળ દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવા અભિયાન શરૂ કરશે
કારનો કાચ તૂટેલો હોય જેમાં અંદર જોતા બેગમાં મુકેલા રૂપિયા 3.50 લાખ નહીં મળતા ચોરી થઇ હોવાનું માલુમ…
ડ્રમમાં મુકેલ કોપર કોઇલ, કોપર બાર સહિત 50થી 60 કિલો ભંગાર મળી કુલ 40 હજારથી વધુના મુદ્દામાલની ચોરી…
અંકલેશ્વર GIDCમાં દુર્ઘટનામાં 4 લોકો મોતને ભેટ્યા છે.
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગણેશ રો-હાઉસ ખાતે બે જેટલા મકાનોના રાત્રી દરમિયાન તાળાં તૂટવા પામ્યા હતા
પીંછી અને શબ્દો ના સુભગ સમન્વય થકી અંક્લેશ્વર જીઆઇડીસીની યુવા કલાકાર નમિતા પંચાલે પોતાની કલાને બે પુસ્તકો સ્વરૂપે…