અંકલેશ્વર: GIDCની ગટ્ટુ વિદ્યાલય ખાતે ૨૬મો પુસ્તક મેળો યોજાયો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગટ્ટુ વિદ્યાલય ખાતે ૨૬મો પુસ્તક મેળો યોજાયો હતો જેનો વાંચન પ્રેમીઓએ લાભ લીધો હતો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગટ્ટુ વિદ્યાલય ખાતે ૨૬મો પુસ્તક મેળો યોજાયો હતો જેનો વાંચન પ્રેમીઓએ લાભ લીધો હતો
જી.આઈ.ડી.સી.માં આવેલ સ્વામી નારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે શાળાનો વાર્ષિકોત્સવ જિલ્લા કલેકટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં યોજાયો
એશિયન પેઇન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી વચ્ચે ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા…
વિવિધ વિસ્તારોમાં કેન્સર દિવસ નિમિત્તે લોકજાગૃતિ હેતુ વિવિધ સંસ્થાઓ દ્વારા પિન્કેથોનનું આયોજન કરી અવેરનેસ રેલી યોજવામાં આવી હતી.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાંથી પાંચ કિલોથી વધુના ચાંદીના દાગીનાની…
અયોધ્યામાં નુતન મંદિરમાં ભગવાન શ્રી રામ બિરાજ્યા છે ત્યારે અંકલેશ્વર GIDCની કોહિનૂર સોસાયટી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી…
ભરુચ એસ.ઑ.જીએ પાનોલીની બી.આર.એગ્રોટેક કંપનીમાંથી ગેરકાયદેસર રીતે એસીડીક હેઝાર્ડ વેસ્ટ કેમીકલ નિકાલ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
બિલોદરા ગામેથી ઉજાગર થયેલા નશાકારક સિરપકાંડ હજી સમેટાયો નથી. ત્યા હવે નશાકારક કેમીકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રહેતા યુવાને એમેઝોનમાંથી મંગાવેલ પાર્સલ નહીં આવતા ફોન કર્યો હતો.
કુમકુમ બગ્લોઝની સામે આવેલ સનસીટી સોસાયટી બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો