ગીર સોમનાથ : પ્રભાસ પાટણમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશનનો પુનઃપ્રારંભ,રહેણાંક તેમજ વાણિજ્ય હેતુના દબાણો દૂર કરાયા
ગીર સોમનાથના પ્રભાસ પાટણ ખાતે વહીવટી તંત્ર દ્વારા દબાણો વિરુદ્ધ ફરી એકવાર લાલ આંખ કરીને મેગા ડિમોલેશન ઓપરેશન…
ગીર સોમનાથના પ્રભાસ પાટણ ખાતે વહીવટી તંત્ર દ્વારા દબાણો વિરુદ્ધ ફરી એકવાર લાલ આંખ કરીને મેગા ડિમોલેશન ઓપરેશન…
ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી 9 કિલોમીટર દૂર આવેલા ભાચા ગામના સામકાંઠા વિસ્તારમાં રહેતા 30 પરિવારો ગંભીર સમસ્યાનો સામનો…
ચંદ્રિકા સિકોતરીયાનું કહેવું છે કે અભણ હોવું એ અભિશાપ સમાન છે અને મારે મારા સમુદાયની મહિલાઓને અભણ હોવાના અભિશાપમાંથી…
શ્રી સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન અવસર નિમિત્તે ભક્તોનો જનસેલાબ ઉમટ્યો છે,અને મહાદેવજીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો ગુજરાત…
નાગરિકોના પ્રશ્નો સાંભળવા અને તેનું સુખદ નિરાકરણ લાવવા માટે કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ અંગે કલેકટરે…
ગુજરાત આહિર સેના દ્વારા આયોજિત શૌર્ય દિવસની ઉજવણીમાં ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહર ચાવડાએ કહ્યું કે, આવા કાર્યો કરવાથી…
તુલસી વિવાહનું ખૂબ જ મહત્વ છે. કારતક મહિનાની એકાદશીની તિથિ પર તુલસીજીના ભગવાન શાલિગ્રામ સ્વરૂપ સાથે લગ્ન કરવામાં…
સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા કોડીનાર પહોંચી હતી, જ્યાં પણાદર ગામે શહીદ વંદના કરી હતી.
યુવતીના મામા કિશોર લાખણોત્રાના ઘરે સ્ક્રીનમાં કેનેડાથી નિશી તેમજ રાકેશ ઓનલાઇન જોડાયા અને પારંપારીક રીતે સમાજના અગ્રણી, સગા-વહાલા…
ગુજરાતના કલાકારોએ ‘વરાહરૂપમ’, ‘દશાવતારમ’, ‘શેષશૈયા’ જેવા પૌરાણિક મહત્વ દર્શાવતા ભીંતચિત્રોથી શોભાયમાન કર્યુ છે..