ગીર સોમનાથ : ગ્રામ્ય વિસ્તારમાં લશ્કરી ઈયળના ઉપદ્રવથી મગફળી-સોયાબીન પાકમાં નુકસાન,ખેડૂતોની ચિંતામાં વધારો
વેરાવળ તાલુકાના લુંભા, ભેટાળી, માથાસૂરીયા અને ખંઢેરી સહિતના ગામોમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ ખેડૂતો માટે મોટી સમસ્યા બની ગયો છે. ગુજરાત…
વેરાવળ તાલુકાના લુંભા, ભેટાળી, માથાસૂરીયા અને ખંઢેરી સહિતના ગામોમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ ખેડૂતો માટે મોટી સમસ્યા બની ગયો છે. ગુજરાત…
તૌકતે વાવાઝોડાથી માંડ બેઠા થયેલા ખેડુતો હવે ગુલાબ અને શાહીન નામના વાવાઝોડા સામે લાચાર બની ગયાં છે.