ભરૂચ: દાંડી યાત્રાનું ત્રાલસા ગામ ખાતે સ્વાગત, ૬૫ વર્ષના વૃદ્ધ દોડીને પૂર્ણ કરશે યાત્રા
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઐતિહાસિક દાંડિયાત્રા સમની થી સવારે નીકળી અને ત્રાલસા ગામે પહોંચી હતી. દાંડીયાત્રામાં અમદાવાદના ૬૫…
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઐતિહાસિક દાંડિયાત્રા સમની થી સવારે નીકળી અને ત્રાલસા ગામે પહોંચી હતી. દાંડીયાત્રામાં અમદાવાદના ૬૫…
રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે અને સૌથી વધુ કેસ રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યા છે . ત્યારે સરકારે મહારાષ્ટ્રથી…
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અંકલેશ્વરમાં ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવનની માહિતી ચિત્રો સ્વરૂપે…
ગીરીમથક સાપુતારાના સર્કિટ હાઉસમાં જુગાર રમતા પાંચ પ્રવાસી ઝડપાયા હતા જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે સાપુતારાના…
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વસતા આદિવાસી સમાજના લોકોમાં હોળીના તહેવાર પૂર્વે આવતી પ્રથમ અગિયારસ એટલે કે આમલી આગિયારસના…
કચ્છનાં મુન્દ્રામાં પિતાએ જ 9 વર્ષીય પુત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, આર્થિક સંકડામણ વચ્ચે 9 વર્ષીય…
કચ્છનાં અંજારમાં વેપારીની પુત્રીનુ અપહરણ કરી 10 કરોડની ખંડણી માંગવાના કેસમાં અંજાર પોલીસે બે મહિના બાદ ગુન્હાનો ભેદ…
ગુજરાત રાજયમાં વીતેલા 24 કલાકમાં કોરોના વાયરસના 1,790 કેસ સામે આવ્યાં છે જયારે 8 દર્દીઓના મોત થઇ ચુકયાં…
ભરૂચ જિલ્લાના આરોગ્ય વિભાગ અને પોલીસ પોથી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ખાતે કોરોના રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…
ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા પાણી વિતરણને લઈને આયોજન ઘડવામાં આવ્યું છે ભુજ સુધરાઈ…