તમે તમારા વધારે ખરતા વાળને અટકાવવા માંગો છો, તો કરો આ તેલનો ઉપયોગ
સરસવના તેલથી વાળમાં માલિશ કરવાથી ડેન્ડ્રફ દૂર થાય છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણધર્મો છે.
સરસવના તેલથી વાળમાં માલિશ કરવાથી ડેન્ડ્રફ દૂર થાય છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણધર્મો છે.