સાબરકાંઠા: રોજગાર વિભાગ દ્વારા દિવ્યાંગ ભરતી મેળાનું કરાયું આયોજન,250 દિવ્યાંગોએ લીધો લાભ
હિંમતનગરના મોતીપુરા પાસે આવેલી વિદ્યાલય ખાતે આજે દિવ્યાંગ ભરતી મેળો યોજાયો હતો. જેમાં ૨૫૦ દિવ્યાંગ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા…
હિંમતનગરના મોતીપુરા પાસે આવેલી વિદ્યાલય ખાતે આજે દિવ્યાંગ ભરતી મેળો યોજાયો હતો. જેમાં ૨૫૦ દિવ્યાંગ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા…