કુદરતી આફત સામે માનવી લાચાર : ક્યાંક વાદળ ફાટ્યા તો ક્યાંક ભૂસ્ખલન, કાશ્મીરથી પંજાબ સુધી પાણી પાણી
દેશના ઘણા ભાગોમાં વરસાદ ભારે તબાહી જેવો વરસી રહ્યો છે. પહાડી રાજ્યોમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાઓએ લોકોને…
દેશના ઘણા ભાગોમાં વરસાદ ભારે તબાહી જેવો વરસી રહ્યો છે. પહાડી રાજ્યોમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાઓએ લોકોને…
કુંભારપાડાના પરિવારના 9 સભ્યો સાથે 24 ઓગસ્ટના રોજ વૈષ્ણોદેવી દર્શન માટે નીકળ્યા હતા. પરિવાર તેમની પુત્રી સેજલનું માથું…
કુલ્લુ-અની વિસ્તારમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 3 ઘર કાટમાળ નીચે દટાયા હતા. એક વ્યક્તિને સુરક્ષિત રીતે બચાવી…
હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદથી વિનાશ થયો છે, જેમાં 31,000 થી વધુ ઘરો, દુકાનો, ઝૂંપડીઓ, ગાયોના રહેઠાણો અને અન્ય…
ઘટના પછી તરત જ ITBPએ બચાવ અભિયાન શરૂ કર્યું. તેમણે ઓછામાં ઓછા 413 લોકોને બચાવ્યા છે. આ પૂર…
સેનાના વાહન પર એક પથ્થર પડ્યો. તેનાથી વાહનને નુકસાન થયું. વાહનમાં બે અધિકારીઓ શહીદ થયા અને ત્રણ અધિકારીઓ…
મળતી માહિતી મુજબ માતા વૈષ્ણો દેવી ભવન માર્ગ બાણગંગા પાસે મુસાફરો કાટમાળમા ફસાયેલા છે. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન…
હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર ભૂસ્ખલન અને વરસાદથી પ્રભાવિત વિસ્તારનું નિરીક્ષણ કરવા અને રાહત સામગ્રીનું વિતરણ કરવા…
ભૂસ્ખલન બાદ બદ્રીનાથ તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ગૌરીકુંડમાં કાટમાળ દૂર કરવાનું કામ ચાલી…
ભૂસ્ખલનમાં કેદારનાથથી પરત ફરી રહેલા 40 થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા. SDRFએ સોનપ્રયાગ ભૂસ્ખલન વિસ્તાર નજીક ફસાયેલા 40 શ્રદ્ધાળુઓને સફળતાપૂર્વક બચાવ્યા દેશ |…