વલસાડ : અંબાચ ગામે નાણાંમંત્રીના હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પો લોકાર્પણ કરાયા…
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અંબાચ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લી. દ્વારા ટી.એ.એ.પી. ગ્રાન્ટમાંથી રૂા. ૧૩.૪૦ કરોડના ખર્ચે…
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અંબાચ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લી. દ્વારા ટી.એ.એ.પી. ગ્રાન્ટમાંથી રૂા. ૧૩.૪૦ કરોડના ખર્ચે…
વડોદરા શહેરની બરોડા પબ્લિક સ્કૂલ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિતા વિભાગના સહયોગથી કલા મહાકુંભ 2021-22નું આયોજન કરવામાં…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે હૈદરાબાદની મુલાકાતે છે. આ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની 50મી વર્ષગાંઠની ઉજવણીનું ઉદ્ઘાટન કરવામાં…
સોમનાથ ખાતે નવનિર્મિત અતિથીગૃહનું આજે લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના હસ્તે અતિથીગૃહનું લોકાર્પણ થશે,
કેરળ હાઈકોર્ટ દેશની પ્રથમ પેપરલેસ કોર્ટ બની ગઈ છે. શનિવારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે તેનું ઉદ્ઘાટન કર્યું…
રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલબિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી…
ભાજપા મહામંત્રી હરીરામ સાવંત, તાલુકા/જિલ્લા પંચાયતના પદાધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે, રાજ્ય સહિત સમસ્ત દેશને સુશાસનના ફળ પહોંચી રહ્યા છે.
સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત ધરમપુર તીર્થક્ષેત્ર ખાતે આયોજિત
સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા છે. તે અંતર્ગત આજના બીજા દિવસે ભાવનગર જિલ્લાના…