ઈન્ડિયન નેવીને સ્વદેશી ન્યૂક્લિયર સબમરીન મળી, પરમાણુ બેલેસ્ટિક મિસાઇલોથી સજ્જ
ટેકનોલોજી | સમાચાર, ઈન્ડિયન નેવીને સ્વદેશી ન્યૂક્લિયર સબમરીન INS અરિઘાત મળી ગઈ છે. તેને સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડમાં સામેલ…
ટેકનોલોજી | સમાચાર, ઈન્ડિયન નેવીને સ્વદેશી ન્યૂક્લિયર સબમરીન INS અરિઘાત મળી ગઈ છે. તેને સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડમાં સામેલ…
ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમેધાએ શુક્રવારે (29 માર્ચ) ઈરાની માછીમારી જહાજ અલ-કંબરમાંથી 23 પાકિસ્તાની નાગરિકોને ચાંચિયાઓથી બચાવ્યા…
સર્વે શિપ સાંધ્યકને શનિવારે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. આ વ્યૂહાત્મક જળમાર્ગો પર નેવીની દેખરેખ પ્રણાલીને વધુ મજબૂત…
ભારતીય નૌકાદળની કાર્યવાહી ચાલુ છે. ભારતીય નૌકાદળે 24 કલાકની અંદર બીજી વખત માછીમારીના જહાજ અલ નામીને બચાવી લીધું…
મેગા પ્રોક્યોરમેન્ટ પ્રપોઝલ ટૂંક સમયમાં જ સંરક્ષણ મંત્રાલયની પ્રાપ્તિ પર DAC સમક્ષ મુકવામાં આવશે.
ભારતીય નૌકાદળમાં સુરત નામનું નવું યુદ્ધજહાજ ઉમેરાશે. પહેલીવાર કોઈ યુદ્ધજહાજને ગુજરાતના કોઈ શહેરનું નામ આપવામાં આવ્યું છે. આજે…
. નિયમિત ટ્રેનિંગ દરમિયાન શનિવારે કોચ્ચિમાં ભારતીય નેવીના હેડક્વાર્ટર આઈએનએસ ગરુડના રન-વે પર એક ચેતક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ…
નોર્થ સીમાં 3000 કાર લઈને જઈ રહેલા એક માલવાહક જહાજમાં લાગેલી આગમાં એક ભારતીય ક્રુ મેમ્બરનુ મોત થયુ…
ભારતમાં હવે દુશ્મનો હુમલો કરતાં પહેલાં સો વખત વિચાર કરશે! કારણકે ભારતીય નૌસેના વધુ તાકાતવર બનશે.
ભારતીય નૌકાદળનું એક એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) બુધવારે (8 માર્ચ) સવારે મુંબઈ કિનારે ક્રેશ થયું હતું. નેવીએ જણાવ્યું…