અરવલ્લી : વરસાદ પાછો ખેંચાતા પાકમાં જીવાતોનો ઉપદ્રવ, ખેડૂતોએ કરેલ વાવેતરને નિષ્ફળ જવાની ભીતિ..!
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે