સુરેન્દ્રનગર : વઢવાણમાં જન્માષ્ટમી નિમિત્તે 5 દિવસીય લોકમેળાને વિધિવત રીતે ખુલ્લો મુકાયો…
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતો લોકમેળો આજે વિધિવત રીતે ખુલ્લો મુકાયો હતો. આ 5 દિવસીય મેળામાં…
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતો લોકમેળો આજે વિધિવત રીતે ખુલ્લો મુકાયો હતો. આ 5 દિવસીય મેળામાં…
ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્ર અને અષ્ટમી તિથિએ થયો હતો. દર વર્ષે ભાદ્ર માસની અષ્ટમીના…
દિવાસાના દિનથી ભરૂચ નું આતિથ્ય માણી રહેલા મેઘરાજને દશમના દિવસે વિદાય અપાવામાં આવી હતી. મેઘરાજાની વિદાયની સાથે મેઘરાજાના…
આ ઘટના મંદિરમાં એક ધાર્મિક સમારોહ દરમિયાન બની, જે જન્માષ્ટમીના તહેવારને ઉજવવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો
મારુતિ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે શોભાયાત્રા દરમ્યાન હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પણ દર્શન થયા
કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા માટે ઘેલા ભકતો આતુર થઇ ગયા છે.
જન્માષ્ટમીના પાવન અવસરે વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
શ્રાવણ વદ આઠમ તિથિ કૃષ્ણ પક્ષ ના દિવસે જન્માષ્ટમીના પાવન પર્વની ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે…
આ દિવસે કૃષ્ણ ભક્તો દિવસભર ઉપવાસ રાખે છે અને રાત્રે ભગવાન શ્રીકૃષ્ણનાં પૂજા પાઠ કરવામાં આવે છે.