આફ્રિકા : અંધવિશ્વાસે લીધા 47 લોકોના જીવ, પાદરીએ કહ્યું – ભૂખ્યા રહેશો તો Jesus સાથે થશે મુલાકાત
આફ્રિકાના દેશ કેન્યામાં એક પાદરીના કહેવા પર 47 જેટલા લોકોએ ભૂખ્યા રહીને સામૂહિક આત્મહત્યા કરી લીધી
આફ્રિકાના દેશ કેન્યામાં એક પાદરીના કહેવા પર 47 જેટલા લોકોએ ભૂખ્યા રહીને સામૂહિક આત્મહત્યા કરી લીધી
ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા આજરોજ ઈસ્ટરનું પર્વ મનાવવામાં આવ્યું હતું. ગુડ ફ્રાઈડેના ત્રીજા દિવસે ઉજવાતા ઈસ્ટરના પર્વ નિમિત્તે…
ભગવાન ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરતો દિવસ એટલે ગુડ ફ્રાઈડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરીને ખ્રિસ્તી સમુદાય…