ભરૂચ : મણિપુરની ઘટનાના વિરોધમાં રાજપારડી સજ્જડ બંધ, તો ઉમલ્લા ઝઘડિયામા મિશ્ર પ્રતિસાદ..
મણિપુરમાં મહિલાઓ સાથે અમાનવીય કૃત્યનો મામલો આદિવાસી સમાજમાં જોવા મળ્યો ઉગ્ર રોષ.
મણિપુરમાં મહિલાઓ સાથે અમાનવીય કૃત્યનો મામલો આદિવાસી સમાજમાં જોવા મળ્યો ઉગ્ર રોષ.
તમામ ગામો માતા-બાળકના સ્વાસ્થ્ય માટે જાગૃતિ, ચકાસણી, રેફરલ અને પરામર્શ વિષયક સેવાઓ પુરી પાડવામાં આવશે.
ગ્રામજનોએ ખાણ-ખનીજ વિભાગ અને જિલ્લા કલેક્ટરને ફોન કરતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉમલ્લા દોડી આવ્યા હતા.
ઝઘડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રિતેશ વસાવાની સરાહનીય અને સેવાભાવી કામગીરીને ગ્રામજનો અને કાર્યકરોએ બિરદાવી હતી
ઉર્ષની ઉજવણીના અવસર પર ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરગાહ પર દૂર દૂરથી મોટી સંખ્યામાં…