ભરૂચ: કોંગ્રેસ-આપમાં મોટું ભંગાણ, 97 કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો
આજરોજ આંબેડકર જયંતીના દિવસે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસ અને આમ…
આજરોજ આંબેડકર જયંતીના દિવસે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસ અને આમ…
અંકલેશ્વર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા સંમેલનનું માં શારદા ભવન ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં…
લોકસભાની ચૂંટણી પૂર્વે ભરૂચમાં નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાયબલ પાર્ટીના 50થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે.કોંગ્રેસના બે દિગગજ નેતા અર્જુન મોઢવાડીયા અને અંબરીશ ડેર આજે વિધિવત…
ભરૂચ આદિવાસી પટ્ટીમાં છોટાઉદેપુરથી શરૂ થયેલું ભાજપનું ઓપરેશન લોટસ હવે ભરૂચ જીલ્લામાં આવી ચુકયું છે. ઝઘડિયા વિસ્તારનાં દિગ્ગજ…
ભરૂચ લોકસભામાં સંગઠન રચનાને લઈ AAPની બેઠક લોકસભાની ચૂંટણી INDIA vs NDA હશે : ચૈતર વસાવા ક્યારેય આમ…
PAASના કન્વીનરો સહિત 1500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. જેને લઇને વિરોધ પક્ષોમાં સોંપો પડી ગયો છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભલે કહેતાં હોય કે અમે કોઇ કોંગ્રેસીને અમારા પક્ષમાં લેવાના નથી પણ હાલની સ્થિતિ…
ત્રણ દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પક્ષની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ પક્ષ છોડવાનો નિર્ણય…
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે.